🔹દરેક ધોરણની તથા પ્રજ્ઞાની પ્રવૃત્તિ બુક તથા સ્વાપોથી .
🔹એકમ કસોટીના ગુણની ઓનલાઈન એન્ટ્રી
શિક્ષણ વિભાગના વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરેલા જાહેરનામા અનુસાર 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે બે દિવસમાં ચાર પ્રશ્નપત્રો લેવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જોકે, ખાતાકીય પરીક્ષાના ઠરાવમાં સુધારો કરવામાં આવતા નવા કર્મચારીઓ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી હતી. જેથી આવા કર્મચારીઓને તૈયારીનો પૂરતો સમય મળી રહે તે માટે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં
ખાતાકીય પરીક્ષા ની તૈયારી માટે અહી ક્લિક કરો
NAS બાયસેગ અને મોડેલ પેપર માટે અહી ક્લિક કરો
ગુણોત્સવ નવા માળખા માટે અહી ક્લિક કરો
૧. જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
જિલ્લા ફેબદલી ઓનલાઇન માટે અહી ક્લિક કરો
જિલ્લા ફેબદલી ના તમામ ફોર્મ માટે અહી ક્લિક કરો
CET ચોઈસ ફિલિંગ માટે અહી ક્લિક કરો
૨. રાજયમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન પધ્ધતિથી જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થતા હોઈ જિલ્લા ફેર બદલી કરવા ઇચ્છતા અરજદાર શિક્ષકો દ્વારા પોર્ટલ પર અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી તમામ સુચનાઓ તેમજ ઠરાવની જોગવાઇઓનો અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અરજીમાં સુધારો કરવાની અરજદાર શિક્ષકની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી
APAAR ID બનાવવા માટે અહી ક્લિક કરો
NAS બાયસેગ કાર્યક્રમ નિહાળવા અહી ક્લિક કરો
૩. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી. અરજદાર શિક્ષકો દ્વારા જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોવાની રહેશે. ૪. જે સંબંધિત જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હશે ત્યાં જ જિલ્લા ફેર
બદલી (ઓનલાઇન) માટે અરજી કરી શકાશે.
૫. શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણઃ- G(13) માં કરવામાં આવેલ જોગવાઇ મુજબ જિલ્લા ફેર બદલી અંગેનો હુક્મ કોઇ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો.
જિલ્લાફેર બદલી તમામ પત્રકો માટે અહી ક્લિક કરો
CET ચોઈસ ફિલિંગ માટે અહી ક્લિક કરો
રાજ્યની નિયામક કચેરીએ શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કર્યો
પ્રાથમિક શિક્ષકો ૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે
૧૦થી ૧૧ ડિસેમ્બર સુધી શાળા પસંદગી અને ૧૩ ડિસેમ્બરે બદલીના ઓર્ડર ઈશ્યૂ થશે
જિલ્લા- મહાનગર- નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલીઅંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે, તે અંગે વિભાગ દ્વારા અલગથી જાહેરાત આપવામાં આવશે નહીં. સંબંધિત શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હતો ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) માટે અરજી કરી શકાશે. શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા ફેરબદલી અંગેનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ કરાશે નહીં.
જિલ્લા ફેરબદલી કેમ્પમાં ઓનલાઈ ન ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ ૨૯ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમિયાન તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશનની કામગીરી હાથ ધરાશે.
ઉપરાંત ૨૯ નવેમ્બરથી ૫ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રૂવલ અને રિજેક્ટની કાર્યવાહી કરવામાં આવશે.
૭ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાએ વેરિફિકેશન તથા શિક્ષક દ્વારા કરેલી અરજીઓની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
૧૦ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન સિનિયોરિટી યાદીમાં સમાવિષ્ટ શિક્ષકો દ્વારા શાળા પસંદગી કરવામાં આવશે
ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની માર્ગદર્શીકા માટે અહી ક્લિક કરો
જિલ્લાફેર ના તમામ ફોર્મ માટે અહી ક્લિક કરો
૧. જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી www.dpegujarat.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
૨. રાજયમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન પધ્ધતિથી જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થતા હોઈ જિલ્લા ફેર બદલી કરવા ઇચ્છતા અરજદાર શિક્ષકો દ્વારા પોર્ટલ પર અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી તમામ સુચનાઓ તેમજ ઠરાવની જોગવાઇઓનો અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની કાર્યવાહીપૂ ર્ણ થયા બાદ અરજીમાં સુધારો કરવાની અરજદાર શિક્ષકની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી
૩. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી. અરજદાર શિક્ષકો દ્વારા જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોવાની રહેશે.
૪.જ સંબંધિત જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હશે ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઇન) માટે અરજી કરી શકાશે.
૫. શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણઃ- G(13) માં કરવામાં આવેલ જોગવાઇ મુજબ જિલ્લા ફેર બદલી અંગેનો હુક્મ કોઇ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો.
ચોઈસ ફિલિંગ માટે અહી ક્લિક કરો
શાળા પસંદગી ની પ્રક્રિયા માટે અહી ક્લિક કરો
જિલ્લા ફેબદલી ના તમામ ફોર્મ માટે અહી ક્લિક કરો
*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024-25*
*3rd રાઉન્ડ માટે શાળા પસંદગી/યોજના (Choice Filling)*
LAST DATE: 29-11-2024
*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અંતર્ગત 3rd રાઉન્ડ માટે વિવિધ યોજનાઓ/ શાળાઓ (ઠરાવની જોગવાઈ મુજબ) પસંદગીની પ્રક્રિયા શરુ કરવામાં આવેલી છે.* તમામ શાળાઓ, શિક્ષકો અને લાગુ પડતાં વિદ્યાર્થીઓ સુધી આ માહિતી ઉપલબ્ધ થાય અને નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.
*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અંતર્ગત વિવિધ યોજનાઓ/ શાળાઓ સંદર્ભે કોઈ ટેકનિકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્રના હેલ્પલાઈન નં. 07923973615 પર કચેરી સમય દરમ્યાન કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*
૩૧મી ઓક્ટોમ્બરના નિવૃત્ત થયેલા શિક્ષકોના ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી ન થાય ત્યા સુધી વચગાળાની વ્યવસ્થા સ્વરુપે જિલ્લા કક્ષાએથી જ્ઞાન સહાયક ફાળવવા અથવા જ્ઞાન સહાયક પસંદગીની સત્તા શાળાઓના ટ્રસ્ટ કે મંડળને નહી આપવાને લીધે શિક્ષણને અસર થઈ રહી છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રથમ સત્રના અંતે ભાવનગર સહિત રાજ્યભરમા અસંખ્ય શિક્ષકો નિવૃત્ત થયા છે.
ગ્રાન્ટેડ શાળાઓમા એક વખત જ્ઞાન સહાયકની ભરતી થયા પછી ઘણા જ્ઞાન સહાયકો હાજર થતા નથી, અનેક જ્ઞાન સહાયકો હાજર થયા બાદ જગ્યા છોડી જાય છે.જેના કારણે શિક્ષણને ગંભીર અસર થઈ રહી છે.તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.
શાળાઓમાં ઘણી જગ્યાએ ખાલી પડી છે. આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષાઓ તથા શાળાની વાર્ષિક પરીક્ષાઓને ધ્યાને રાખી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી રહે તે શિક્ષણ હિતમાં નથી.જ્ઞાન સહાયકની
ભૂતકાળની ભરતી તથા તે જગ્યા પર પસંદગી પામેલા ઉમેદવાર હાજર થનારા ઉમેદવારનો રેશિયો આંતરિયાળ વિસ્તારમાં ઓછો હોય છે.સરેરાશ ૧૫ થી ૨૦ ટકા જગ્યાઓ શહેરી કક્ષાએ અને ૨૫ થી ૩૦ ટકા જગ્યાઓ આંતરિયાળ વિસ્તારમાં ખાલી રહે છે.તેમ જાણવા મળ્યુ
NAS મોડેલ પેપર માટે અહી ક્લિક કરો
પોસ્ટ ભરતી અપડેટ માટે અહી ક્લિક કરો
જવાહર નવોદય ફોર્મ ભરવા અહી ક્લિક કરો
વિદ્યાસહાયક અપડેશન માટે અહી ક્લિક કરો
ગુણોત્સવ બાયસેગ માટે અહી ક્લિક કરો
The National Achievement Survey (NAS) is a large-scale, nationwide assessment conducted by the Government of India to evaluate the educational achievement of students across various levels of schooling. It is designed to assess the learning outcomes of students in key subjects like Mathematics, Science, and Language, as well as to measure the overall quality of education in schools.The survey typically targets students at specific grade levels (e.g., Class 3, Class 5, Class 8, and Class 10) and is administered periodically, usually every 2-3 years. The NAS helps policymakers and educators identify learning gaps, monitor the effectiveness of educational interventions, and make data-driven decisions to improve the quality of education in India.
The results of the NAS provide insights into the strengths and weaknesses of the education system, helping to inform curriculum design, teaching practices, and other educational reforms. It is also used to track the progress of educational goals set by the government, such as the goals outlined in the National Education Policy (NEP).
નવોદય વિદ્યાલય સમિતિ
ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો
સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર
જુના પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ધોરણ-૯ અને ૧૧ સત્ર-૨૦૨૫ માં પ્રવેશ પરીક્ષાની ઓનલાઈન અરજી કરવાની તારીખમાં સુધારા અંગેની અધિસૂચના
છેલ્લી તારીખ -26/11/2024
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરનાર તમામ ઇચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-૯ અને ૧૧ (સત્ર-૨૦૨૫-૨૬) મા પ્રવેશ માટે • હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં સુધારો કરીને હવે તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. જે ઓનલાઈન અરજી કરનાર તમામ ઈચ્છુક સંબંધિતોને જાણ સારુ. ઉમેદવારે વેબસાઈટની મુલાકાત લઈને નિશુલ્ક અરજી કરી શકે છે.
ગુણોત્સવ બાયસેગ ના મુદ્દાઓ માટે અહી ક્લિક કરો
માધ્યમિક ભરતી અપડેટ માટે અહી ક્લિક કરો
Recruit educational assistants to vacant posts in schools
At the end of the first semester, the posts of teachers fell vacant after retirement
Many teachers retired in Gujarat at the end of the first session on October 31, 2024 and due to their retirement many posts in schools have become vacant. If the Gnan Sahachar is recruited on this vacant post till permanent recruitment is done, there will be no adverse effect on the studies of the students of Gujarat and this large number considering the board exams of class 10 and class 12 in the month of February as well as the school annual exams. In order to make proper arrangement for the vacancies of teachers, to allocate knowledge assistants at the district level or to give the authority of selection of knowledge assistants to the institutes, the Acharya Higher Secondary Secondary Education Association has submitted to the Minister of Education. has come
It is stated in this presentation that the knowledge assistant
The ratio of past recruits and selected candidates appearing for that post is very low in the hinterlands. Once recruited, many candidates do not appear and many leave the post after appearing. Due to this, on average 15 to 20 percent of posts are vacant at urban level and 25 to 30 percent of teacher posts remain vacant in schools located in remote areas.
Granted and government primary secondary and higher secondary schools have to wait for a very long time to fill up such posts Teachers as per the qualification and rules prescribed by the government can be appointed from the SMC level in the management board and government schools and as per the current system their salary is directly deposited into their account. Most of the places are likely to be filled.
Under these circumstances, the president of the National Education Union has expressed the opinion that the system of centralizing all matters should be decentralized in a manner that maintains transparency and legal nor
ગુણોત્સવ બાયસેગ લાઈવ જોવા અહી ક્લિક કરો
*✍️💻ગુણોત્સવ બાયસેગ કાર્યક્રમના વિગતવાર મુદ્દા.@21.11.2024*
માન.પી.કે ત્રિવેદી સાહેબ
ભૌતિક સુવિધા અને પ્રકિયા વાકેફ થાય તેની વેબ સાઇટ પર પબ્લિક ડોમિન ઉપલબ્ધ થશે.
NAS 4 dec2024 4000 શાળા પસંદ થયેલ છે. મોક ટેસ્ટ બધી શાળાએ આયોજન કરવાનું છે.આ વર્ષે ત્રણ વર્ષે યોજાઈ રહ્યું છે.શાળાની ગુણવત્તાનું માપન થશે.પૂરતી ગંભીરતા સાથે કામગીરી કરીએ.100% વિદ્યાર્થીઓ હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું છે.પ્રશ્નો રચના અંગે વધુ મહાવરો પૂરો પાડવો.
તાલીમ ઓનલાઈન મોડ્યુલ 1થી 10 તાલીમ કલાસ રૂમ વધુ ઉપયોગ થાય તે દિશામાં કામગીરી કરવાની રહેશે.
ગુણોત્સવ 2.0 કેવા ફેરફાર આવ્યો છે તેની વાત
Nep 2020 પ્રકરણ 8 શાળા માપદંડો વિશે છે .
ગુણોત્સવ 2.0
2019- 2023 કુલ ગુણ 1000 ગુણ
2023-2024 કુલ ગુણ 1200 ગુણ
અધ્યયન અધ્યાપન 52%
શાળા વ્યવસ્થાપન 5%
સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ 05%
સંસાધન અને તેનો ઉપયોગ 08%
રાજ્યકક્ષાએ આયોજન સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી 30%
ગુણોત્સવ 2.0 2024 ગુણભાર
1.સ્વમુલ્યાંકન 20% પોતાના આધાર પુરાવા શાળાએ નિભાવવાના રહેશે. ક્રોસ મૂલ્યાંકન વખતે તે જ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
2.વર્ગ અવલોકના આધારે મૂલ્યાંકન 20%
3.ડેટા આધારિત મૂલ્યાંકન 60% શાળાની
હાજરી,cet પરીક્ષા,એકમ કસોટી ડેટા, વગેરે
4.ક્રોસ વેરિફિકેશન ... કુલ શાળાઓ પૈકી મહત્તમ 33% સુધીની શાળાનો ક્રોસ વેરીફિકેશન થનાર છે. SI દ્વારા ક્રોસ મૂલ્યાંકન થશે.
કપિલ ભાઈ GSQAC
સોપાન@ 1
સ્વમુલ્યાંકન. શાળા પોતે જ કરશે.શાળા મુખ્ય શિક્ષક દ્વારા...નિશ્ચિત સમયગાળા કરવાનું રહેશે.એક મૂલ્યાંકન સમિતિ બનાવી મૂલ્યાંકન થઈ શકે. સબમિટ પહેલા તેને વેરિફાઇડ કરવાની જવાબદારી મુખ્ય શિક્ષક છે.
મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અધ્યાપન
પેટક્ષેત્ર 1 એકમ કસોટી 100
પેટાક્ષેત્ર 2 સત્રાંત કસોટી
ધો.3થી 8 તમામ વર્ગોના વિદ્યાર્થી લેવાના છે 20% સેમ્પલ તરીકે વિદ્યાર્થી લેવાના છે.ઓછામાં 5% લેવાના છે. રેન્ડમલી વિદ્યાર્થી પસંદ કરાવાના છે.કુમાર અને કન્યા સમાન રેસીયો જળવાય તે જોવાનું રહેશે.
પ્રથમ સત્ર ની PAT ચકાસણી કરવાની છે.દરેક સામાજિક કસોટી ચકાસણી થઈ છે એ જોવાનું છે.70 % વધુ હોય તો જ હા Y કરવાનું છે.
ભૂલનો નિર્દેશ...અંદર લાઈન ,બોક્સ,રાઉન્ડ કે અન્ય કોઈ રીતે કરેલ હોય વિદ્યાર્થીને ખબર પડે તે જોવાનું રહેશે.
સત્રંતા કસોટીના પેપર જોવા માટે મોડરેટર તરીકે ભૂમિકા નિભાવવાની રહેશે.
શાળા વ્યવસ્થાપન
1.Sdp ફાઈલ અને બેઝ લાઈન એસમેન્ટ FLN ડેટા, લાસ્ટ ગુણોત્સવ રિપોર્ટ, સત્રાંત કસોટી તારીજ, SAT &PAT ડેટા,વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડ,NAS અને GAS,CAT,NMMS ડેટા ડેટા મૂકવાના રહેશે. ભૌતિક સુવિધા બાબતે એસસેમેન્ટ કરવાનું રહેશે આધાર પુરાવ મુકવા..અને લક્ષ્યાંક નક્કી કરવા.
2.એજન્ડા અને ઠરાવ,
3.સમયપત્રક 45 તાસ સાથે તારીજ સાથે...પરિપત્ર મુજબ...તાસ ફાળવણી
4.જનરલ સમયપત્રક
5.શાળા સલામતી
પાણી ટાંકી સફાઈ સાથે સ્થિતિ
ફાયર બોટલ &પ્લાન, અન્ય સાધન સામગ્રી 9 મીટર બધું ફાયર noc લેવાની રહેશે.
પ્રાથમિક સારવાર પેટી અપડેટ દવા. સંખ્યા મુજબ સામગ્રી હોવી જોઇએ
વીજળીકરણ mcb સાથે ટ્રાન્સપોર્ટ હોય તે જોવું.cc tv કેમેરા
વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીની માહિતી હોય તો યાદી રાખવી.
મુખ્ય ક્ષેત્ર 3 સહ શૈક્ષણિક પ્રવૃત્તિ
3.1 પ્રાર્થના
5 વાજીંત્રો વિદ્યાર્થી દ્વારા & આજનો ગુલાબ ,દીપક, પ્રાર્થના અંક ,દિન વિશેષ પ્રવુતિ
કુમાર અને કન્યા સપ્રમાણ ભાગીદારી
3.2 યોગ વ્યાયામ રમતગમત
ખેલ મહાકુંભ,
રમત ગમત બંને ભાગીદારી હોવી જોઈએ
3.3 વિશેષ પ્રવુતિ
ગણિત વિજ્ઞાન પ્રદર્શન
શાળામાં પર્યાવરણમાં થતી પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓને તેની સમજણ હોવી જોઈએ.
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પ્રજાસત્તાક દિન વિશેષ ગાંધી જયંતી ગણતંત્ર દિવસ અહેવાલ અને ફોટો
શૈક્ષણિક મુલાકાત... અભ્યાસક્રમ ને લગતા મુદ્દા ને લગતા મુલાકાત..અનુકાર્ય. આયોજન મુલાકાત દરમિયાન ફોલો પાંચ કે તેથી વધુ હોય તો શ્રેષ્ઠ
મુખ્ય ક્ષેત્ર ચાર સંસાધનો અને તેનો ઉપયોગ
પુસ્તકાલય શિક્ષક અને વિદ્યાર્થી ઇસ્યુ અને સમીક્ષા ગુરુ વાણી પ્રાર્થનામાં થાય છે.
ટેકનોલોજી નો ઉપયોગ ધો.6થી8 બાયસેગ ,સ્માર્ટ ક્લાસ ,જી શાળા, ઉપયોગ
મધ્યાન ભોજન ટેસ્ટિંગ રજીસ્ટર ...સ્વચ્છતા અને મેનુ મુજબ કામગીરી...હાથ ધોઈ બેસે એ જરૂરી છે તમામ વિદ્યાર્થીઓ
પાણી અને સૌચાલય અને સ્વચ્છતા નિયમિત થાય તો શ્રેષ્ઠ
વિદ્યાર્થીની વ્યક્તિગત સ્વચ્છતા વાળ ,નખ, પોતાની સ્વચ્છતા બાબતે. વાલી ને જાણ કરાય છે જે માટે કોઈ પ્રવૃત્તિ થયા છે તો તે યોગ્ય છે.
ઑનલાઇન કામગીરી બાબતે ડેટા ભરવા બાબત.
ધ્રુવ સર
Crc દ્વારા કરવાની કામગીરી 200 ગુણ
ત્રણ વર્ગખંડ અવલોકન
ધો 1 અને2
ધો 3 થી 5
ધો 6 થી8
વર્ગખંડ ને ખલેલ ન પડે તે રીતે અધ્યયન અધ્યાપન પ્રકિયાનું મૂલ્યાંકન કરવાનું રહેશે.વર્ગખંડ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થી સાથે સંવાદ કરાવાનો છે.
અધ્યયન અધ્યાપન કાર્યની નોંધ કરવાની રહેશે.
1.દૈનિક નોંધ ...અધ્યયન નિષ્પત્તિ મુજબ, tlm સાથે નોંધ
2.આયોજનમાં અધ્યયન નિષ્પત્તિ મુજબ લેખિત
અધ્યયન નિષ્પત્તિ
3.LM નો ઉપયોગ
4.યોગ્ય શૈક્ષણિક પદ્ધતિ
5.મૂલ્યાંકન
6.રચનાત્મક મૂલ્યાંકન
7.લોગબુક
ધો.3 તમામ વર્ગોના તમામ વિદ્યાર્થીઓ વાંચન લેખન અને ગણનની ચકાસણી કરવાની રહેશે ઓછામાં ઓછા ૨૦ ટકા વિદ્યાર્થીઓની રેન્ડમની પસંદગી કરી વિદ્યાર્થી પાસે વાંચન લેખન અને ગણન કરાવવાનું રહેશે.
જિલ્લા ફેર બદલી ના ફોર્મ માટે અહી ક્લિક કરો
1.જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકની છુટા થવા બાબતની અરજી અને દાખલા
2.શિક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણ
3.શિક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ
4.શિક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ
6.બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી
7.બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી
8.શિક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ
9.શિક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતીની અન્વયે ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ તેના ડૉક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.જેમા કુલ ૩૪૧૪ ઉમેદવારોએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ હતું. ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનારા કુલ ૩૪૧૪ ઉમેદવારોમાંથી ૧૮૮૫ મહિલા ઉમેદવાર અને ૧૫૨૯ પુરૂષ ઉમેદવારનો સમાવિષ્ટ થાય છે.
સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ હતી. અંતિમ સમસીમા સુધીમા ૩૪૧૪ ઉમેદવારોની અરજીઓનુ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયુ હતું. જેમા મહિલા ઉમેદવાર મોખરે રહીને મેદાન મારી ગઈ છે. ૧૮૮૫ મહિલા ઉમેદવારોએ દસ્તાવેજોની ચકાસણી કરાવી હતી.
ધો-૬થી ૮મા વિષયવાર ફોર્મની માહિતી
સંસ્કૃત 84
हिन्ही 105
ગુજરાતી 100
અંગ્રેજી 252
સામાજિક વિજ્ઞાન 1291
ગણિત-વિજ્ઞાન 864
સંભવત: જાન્યુઆરીમાં ભરતી પ્રક્રિયા બાદ વિધા સહાયકોને નિમણૂંક અપાશે
વિદ્યા સહાયકોની ભરતી અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભાવનગર જ જિલ્લામાંથી કુલ ૩૪૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાઈ ગયા બાદ સંભવત: જાન્યુઆરીમા ભરતી પ્રક્રિયા બાદ નિમણુંકના હુકમો અપાઈ શકે છે.
-: જિલ્લાફેર બદલી માટે જરૂરી પત્રકો :-
👉જીલ્લાફેર બદલી થયેલ શિક્ષકની છુટા થવા બાબતની અરજી અને દાખલામાટે અહી ક્લિક કરો
💣શીક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણમાટે અહી ક્લિક કરો
💥શીક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ માટે અહી ક્લિક કરો
💢શીક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટમાટે અહી ક્લિક કરો
👍LPC LAST PAY CERTIFICATEમાટે અહી ક્લિક કરો
💫બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજીમાટે અહી ક્લિક કરો
🙏બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજીમાટે અહી ક્લિક કરો
✌શીક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ માટે અહી ક્લિક કરો
💀શીક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટમાટે અહી ક્લિક કરો
-: પ્રક્રિયા :-
1.સૌપ્રથમ જિલ્લાફેર બદલી કેમ્પમાં હાજર થવા માટેનું પ્રમાણપત્ર તૈયાર કરીને કેમ્પમાં જવું.
2.જો કેમ્પમાં પસંદગી પ્રક્રિયામાં બોલાવવામાં આવે તો સ્થળ શાળા પસંદ કરવી, શાળા પસંદ કર્યા બાદ રદ કરી શકાશે નહિ. કેમ્પ બાદ બદલી હુકમ સ્વિકારવો. હુકમની વિગતો ઝીણવટથી ચકાસી લેવી, જો કોઈ ક્ષતિ જણાય તો ઓથોરીટીને ધ્યાને લાવી સુધારો કરાવી લેવો.
3.હુકમ મેળવ્યા બાદ હાલની ફરજની શાળાએથી બદલીમાં છુટા થવા માટેની પ્રક્રિયા શરૂ કરવી, જેમાં શિક્ષક મંડળી દાખલો, મકાન પેશગી દાખલો મેળવવો, મહેકમ પ્રમાણપત્ર અને અન્ય દાખલા પ્રમાણપત્રો આ ફાઈલમાં છે, એ તૈયાર કરી મુશિ, પે સેન્ટર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી સિક્કા કરાવી, ભલામણપત્ર લઈ જિલ્લામાં અરજી આપી જિલ્લામાંથી છુટા થવાનો હુકમ મેળવવો, હુકમ મળવામાં વિલંબ થઈ શકે છે, હુકમ મેળવીને તે હુકમ પરથી તાલુકા કક્ષાએથી છુટા થવું. તાલુકા પરથી છુટા થયા બાદ શાળા પરથી છુટા થવું.
4. શાળા પરથી છુટા થયા બાદના તરત બીજા દિવસે બદલી વાળા જિલ્લા પર હાજર થઈ ત્યાંથી હુકમ મેળવી તાલુકા કક્ષાએ હાજર થવું અને ત્યારબાદ શાળા પર હાજર થવું, જો જિલ્લા પરથી હુકમ મળવામાં વિલંબ થાય એમ જણાય તો જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી, અરજીની ઓસી કોપી પર ઈન્વર્ડ નંબર લખાવીને તાલુકા પર પણ અરજી આપીને શાળા પર હાજર થઈ જવું હિતાવહ છે, અમુક જિલ્લામાં સીધા શાળા પર હાજર થવાની સુચના આપતા હોય છે, એટલે પોતાના જિલ્લાની સુચના મુજબ અમલ કરવો. ખાસ ધ્યાન એ રાખવું કે જોબ બ્રેક ન થાય, એટલે કે હાલની શાળામાંથી છુટા થયા બાદ બીજા દિવસે જાહેર રજા ન હોવી જોઈએ અથવા તો બીજા દિવસે હાજર થવાનું બાકી ન રહેવું જોઈએ.
5. શાળામાં હાજર થયા બાદ નવા અને જુના બંને BRC સાથે સંકલન કરીને ઓનલાઈન હાજરી પોર્ટલમાં નામ ટ્રાન્સફર કરાવી દેવું.
6. PRAISA અને SAS માં નામ બદલતા પહેલા જુના અને નવા બંને પે સેન્ટર સાથે સંકલન કરવું, બંનેની સુચના બાદ નામ ટ્રાન્સફર કરવું, SAS શાળા લોગીનમાંથી અને PRAISA પે સેન્ટર લોગીનમાંથી બદલાશે.
7. વાર્ષિક ઈજાફા માટે IFMS GSWAN પર કેસ ટ્રાન્સફર કરવા માટે બદલીવાળા તાલુકાનો કાર્ડેક્ષ નંબર અને યુઝર નેમ મેળવી લેવા અને જુના તાલુકામાંથી તમારો કેસ આ એડ્રેસ પર ટ્રાન્સફર કરાવવો, ટ્રાન્સફર કરતા પહેલા જો ઈજાફો આપવાનો બાકી હોય તો ઈજાફો અપાવ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરાવવો.
8. કર્મયોગી પોર્ટલ પર નામ ટ્રાન્સફર કરાવવા માટે પે સેન્ટર પરથી કામગીરી કરાવવી.
9. બદલી થયા બાદ સર્વિસબુક, પાંચ વર્ષના સી.આર. ખાનગી અહેવાલ નોંધ, કપાત પગારી રજા ભોગવ્યા બાબતનું પ્રમાણપત્ર, અંતિમ પગાર પ્રમાણપત્ર LPC, પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપધો મંજુર થયાની દરખાસ્ત અને પત્રક 4 મેળવી લેવું.
10. SAS પોર્ટલ અને PRAISA પોર્ટલ પર બેન્ક ખાતાની વિગતો, સરનામું અને અન્ય વિગતો અદ્યતન કરાવી દેવી.
કૃપા કરીને APAAR ID બનાવવા માટે આગળ વધતા પહેલા નીચેની શરતોની ખાતરી કરો:
APAAR ID માર્ગદર્શીકા માટે અહી ક્લિક કરો
APAAR ID ના વિડિયો માટે અહી ક્લિક કરો
ગુણોત્સવ સાહિત્ય માટે અહી ક્લિક કરો
શાળા બહારના બાળકોની એન્ટ્રી માટે અહી ક્લીક કરો
1). વિદ્યાર્થીની મૂળભૂત પ્રોફાઇલ અપડેટ થવી જોઈએ.
2). વિદ્યાર્થીનો PEN નંબર હોવો જોઈએ.
3). આધાર વિગતો પૂરી પાડવી જોઈએ અને તેની ખરાઈ થવી જોઈએ
4). શાળાના રેકોર્ડમાં વિદ્યાર્થીનું નામ અને આધાર મુજબનું નામ એક જ હોવું જોઈએ
5). વિદ્યાર્થીના પ્રોફાઇલમાં મોબાઇલ નંબર અપડેટ થવો જોઇએ.
Apaar ID ઉપરના મુદા પુરા થતા હશે તો Genrate થશે.
માતા કે પિતાના Document પણ જોઇશે.
બદલી ના નિયમો માટે અહી ક્લિક કરો
જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી :-
(৭)
જિલ્લાફેર એકતરફી ઓફલાઈન(Offline) બદલી માટે હાલ જે જિલ્લામાં વિભાગ/વિષય મુજબના પ્રતિક્ષા યાદીના રજિસ્ટર નિભાવેલ છે તે જિલ્લાના કિસ્સામા આ ઠરાવ થયાની તારીખ પછી જે તે વિભાગ/વિષયની પ્રતિક્ષા યાદીઓ પુર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેર અરસપરસ સિવાયની કોઇ પણ પ્રકારની જિલ્લાફેર બદલી માટેની જે તે વિભાગ/વિષયની અરજીઓ સ્વીકારવાની રહેશે નહી. જે જિલ્લામાં જે તે વિભાગ/વિષયમાં જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી માટેની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા યાદી પૂર્ણ થયા બાદ પછીના બીજા જ વર્ષથી જિલ્લાફેર એકતરફી ઓનલાઈન(Online) બદલીઓ કરવાની રહેશે.
નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નક્કી કરે તે માસની પહેલી તારીખે જિલ્લામાં ખાલી પડનાર. તમામ જગ્યાઓ વિભાગ/વિષય મુજબ જિલ્લાફેર બદલીથી ભરી શકાશે. જિલ્લાફેર બદલીથી ભરવાપાત્ર જગ્યાઓના ૫૦ ટકા જગ્યાઓ આ ઠરાવના અગ્રતા પ્રકરણ-(E)(અ) ની જોગવાઇ મુજબ ભરી શકાશે અને બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે. અગ્રતાના કિસ્સામાં ઉમેદવારો ન મળવાના કારણે બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે.
(3)
જિલ્લાફેર બદલી અંગેની જે તે જિલ્લામાં જિલ્લા ફેરબદલી રજિસ્ટરમાં નોંધાયેલ અરજીઓ પૈકી બાકી અરજીઓને નીચે મુજબના વિભાગ/વિષયમાં પ્રકરણ- E ના (અ) મુજબની અગ્રતા અને ||માન્ય શ્રેયાનતા મુજબ વહેંચવાની રહેશે અને તે મુજબ ૮ પ્રકારના શ્રેયાનતા રજિસ્ટર નિભાવવાના રહેશે.
(૧)પ્રાથમિક( ધો.૧ થી ૫) અગ્રતા
(૨) પ્રાથમિક ( ધો.૧ થી ૫) શ્રેયાનતા
૩)ઉચ્ચ પ્રાથમિક( ધો.૬ થી ૮ ) - ભાષાઓ અગ્રતા
(૪)ઉચ્ચ પ્રાથમિક( ધો.૬ થી ૮ ) - ભાષાઓ શ્રેયાનતા
(૫) ઉચ્ચ પ્રાથમિક( ધો. ૬ થી ૮) - ગણિત વિજ્ઞાન અગ્રતા
(૬) ઉચ્ચ પ્રાથમિક( ધો. ૬ થી ૮ ) - ગણિત વિજ્ઞાન શ્રેયાનતા
(૭) ઉચ્ચ પ્રાથમિક ( ધો. ૬ થી ૮ ) - સામાજિક વિજ્ઞાન અગ્રતા
(૮) ઉચ્ચ પ્રાથમિક ( ધો. ૬ થી ૮ ) - સામાજિક વિજ્ઞાન શ્રેયાનતા
CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો 👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો 💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો 💫 CRC મટીરિ...