નવોદય વિદ્યાલય સમિતિ
ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો
સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર
જુના પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ધોરણ-૯ અને ૧૧ સત્ર-૨૦૨૫ માં પ્રવેશ પરીક્ષાની ઓનલાઈન અરજી કરવાની તારીખમાં સુધારા અંગેની અધિસૂચના
છેલ્લી તારીખ -26/11/2024
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરનાર તમામ ઇચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-૯ અને ૧૧ (સત્ર-૨૦૨૫-૨૬) મા પ્રવેશ માટે • હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં સુધારો કરીને હવે તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. જે ઓનલાઈન અરજી કરનાર તમામ ઈચ્છુક સંબંધિતોને જાણ સારુ. ઉમેદવારે વેબસાઈટની મુલાકાત લઈને નિશુલ્ક અરજી કરી શકે છે.
No comments:
Post a Comment