શૈક્ષણિક સમાચાર તા 30-11-2023

કાયમી શિક્ષકોની ભરતી કરવાની દિશામાં સક્રિયતાથી વિચારણા ચાલુ

શિક્ષકોને ગ્રાન્ટેડ શાળા બદલવાનો લાભ આપવા અંતર્ગત એક સમિતિની રચના કરો


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત



શાળાઓ શિક્ષકોને ગ્રાન્ટેડ શાળા બદલવાનો લાભ આપવા અંતર્ગત એક સમિતિની રચના કરવા માંગણી થઈ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આચાર્ય સંવર્ગના પ્રાંત સહ સંગઠન મંત્રી તરૂણભાઈ વ્યાસે જણાવ્યુ હતુ કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર સહિત વિવિધ સંવર્ગના અધ્યક્ષ, મહામંત્રી તથા પદાધિકારીએ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરને વિવિધ રજૂઆત કરી હતી.આ રજૂઆતમા જણાવ્યા અનુસાર, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીનો બીજો રાઉન્ડ આવશે.કાયમી શિક્ષકોની ભરતી કરવા સરકાર સક્રિયતાથી
ચમલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા રજૂઆત

અયોધ્યાનગરીમાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન રામાયણના પાત્રોની વેશભૂષા, શ્રી રામ જન્મ સંઘર્ષ ગાથા ઇતિહાસ અંગે નિબંધ, વકૃત્વ, વેશભૂષા, નાટિકાવગેરેની સ્પર્ધાઓ કરવામાં આવે એ પ્રકારે રજુઆત કરવામાં આવી છે.
વિચારી રહી છે, ત્યારે વર્ક લોડ જળવાતો હોય તો વિષયની વિવિધતા જોઈ વધારાના શિક્ષકની ફાળવણી પણ કરવામાં આવશે ત્યારે કમિશનર કચેરીમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે, જે જિલ્લામાં પાલન ન થતું હોય તેઓએ મહામંત્રી મિતેષભાઈ ભટ્ટનો સંપર્ક કરવા જણાવાયુ છે. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા બદલવાનો લાભ મળે તે માટે સમિતિની રચના કરવા રજૂઆત

કરવામાં આવી હતી. માતૃશક્તિ સહિત ૧૫થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. જેમાં એક બે દિવસમાં પ્રક્રિયા થશે. તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું.જો આમ ન થાય તો ૯મી તારીખના આંદોલનમાં આ મુદ્દા સાથે બહોળી સંખ્યામાં શિક્ષકો આંદોલનમાં જોડાશે. સરકાર જ્યારે મંત્રણા માટે બોલાવશે ત્યારે માધ્યમિક સંવર્ગમાંથી આ મુદ્દો ઉકેલાય તે રી* ચર્ચા-*** -"વશે.તેમ રજ

શૈક્ષિણક સમાચાર તા 29-11-2023

પ્રિલિમ બાદ મેઈન પરીક્ષાનુ પરિણામ જાહેર

ઉ.મા.શિક્ષક માટેની ટાટ પરીક્ષામાં ૪૧ હજારમાંથી ૧૫ હજાર પાસ થયા

અમદાવાદ, મંગળવાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની ટાટની મેઈન પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે.જેમાં ૪૧ હજાર જેટલા ઉમેદવારો સામે ૧૫ હજાર જેટલા ઉમેદવારો ૬૦ ટકાના પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબ પાસ થયા છે.ધો.૧૧-૧૨માં વિદ્યાર્થીઓને ભણાવવા માંગતા ૬૦ ટકાથી વધુ ઉમેદવારો જ ફેઈલ થઈ ગયા છે.
ધો.૧૧-૧૨માં વિદ્યાર્થીઓને ભણાવવા માંગતા ઉમેદવારોમાંથી ૬૦ ટકાથી વધુ ઉમેદવારો ફેલ થયા

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચત માધ્યમિક શિક્ષક માટેની ટાટ ( | ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) ટેસ્ટની પ્રિલિમ પરીક્ષા ૧૩મી ઓગસ્ટે લેવામા આવી | હતી અને જેમાં ૧૦૩૯૧૯ ઉમેદવારો | બેઠા હતા. આ પરીક્ષામાં ૩પ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબ ૨૦૦માંથી ૭૦ કે તેથી વધુ માર્કસ સાથે અન્ય લાયકાત મુજબ કટ | ઓફ માર્કસ પ્રમાણે ક્વોલિફાઈ થયેલા ૪૩૯૨૯ ઉમેદવારોની મેઈન કસોટી | ૧૭મી સપ્ટેમ્બરના રોજ લેવા આવી હતી. | ૧૦૦-૧૦૦ માર્કસના બે પેપરોની આ પરીક્ષાનું આજે પરિણામ જાહે કરાયુ છે.
૪૧૨૫૦ ઉમેદવારોમાંથી ૬૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડ મુજબ ભરતીમા ફોર્મ ભરવા માટે ૧૫૨૩૩ ઉમેદવારો લાયક થયા છે. જ્યારે ૨૦૦માંથી ૧૪૦ કે તેથી વધુ ગુણ લાવનારા એટલે કે ૭૦ ટકા મુજબ ૨૫૬૪ અને ૧૬૦ કે તેથી વધુ ગુણ લાવાનારા ૫૯ ઉમેદવારો છે. એટલે કે ૮૦ ટકા કે તેથી વધુ ગુણ લાવાનારા ઉમેદવારો ૬૦થી પણ ઓછા છે. ગુજરાતી માધ્યમમાં ૪૦૨૬૯માંથી ૧૪૮૦૩, અંગ્રેજી માધ્યમમાં ૭૯૨માંથી ૩૧૬ અને હિન્દી માધ્યમમાં ૧૮૯માંથી ૧૧૪ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. ગુજરાતી માધ્યમમાં આ પરિણામ મુજબ હાજર રહેલા | ૫૬ ઉમેદવારોએ ૮૦ ટકા કે તેથી વધુ ગુણ

શૈક્ષિણક સમાચાર તા 28-11-2023

સરકારે સમાધાન કરી વાયદો આપ્યો પણ કાર્યવાહી થઇ નહીં
રાજ્યના શિક્ષકો ૯ ડિસેમ્બરે પદયાત્રા કરી જિલ્લાઓમાં મહાપંચાયત યોજશે

ખેલ સહાયક ભરતી માટે ક્લિક કરો
ગાંધીનગર, સોમવાર | રાજ્યના દોઢ લાખ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો | ૯મી ડિસેમ્બરે પદયાત્રા કરીને જિલ્લાઓમાં ઝોન બનાવીને નક્કી કરવામાં આવેલા સ્થળોએ મહાપંચાયત ।
યોજીને પોતાની માગણીઓના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કરશે. પડતર પ્રશ્નો અંગે સરકારે સમાધાન કરી વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી કાર્યવાહી નહીં થતાં શિક્ષકો રોડ પર ઉતરશે.
જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, જૂની પેન્શન યોજનાનો લાભ અને ગ્રાન્ટ વધારા સહિતની માગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તેની રાજ્ય | કારોબારીની બેઠકમાં આંદોલનની જાહેરાત કરી છે. રાજ્યના કુલ ૧૧ | સ્થાનોએ પદયાત્રા કરીને શિક્ષકો તેમજ શૈક્ષણિક કર્મચારીઓ મહાપંચાયત કરશે, જેમાં જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો | ઝડપથી ઉકેલવા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્રો
અપાશે. આ વિરોધ પ્રદર્શનમાં પોસ્ટકાર્ડ, હેન્ડબીલ, રૂટ બનાવી શિક્ષકોનો સંપર્ક,
સ્ટિકર તેમજ સોશ્યલ મિડીયાનો ઉપયોગ | કરવામાં આવશે. ઉત્તર ગુજરાત ઝોનની પદયાત્રાનું સ્થળ મહેસાણા અને હિંમતનગર રહેશે. મધ્ય ગુજરાતમાં ખેડા, ગોધરા અને વડોદરા, દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સુરત તેમજ | સૌરાષ્ટ્રમાં મોરબી, ભાવનગર, જૂનાગઢ અને દ્વારકામાં પદયાત્રા યોજાશે.

મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અમારી પડતર માગણીઓ સરકારે | સ્વિકારી લીધી છે પરંતુ હજી સુધી |

ઠરાવની કાર્યવાહી થઈ નથી તેથી અમે આંદોલન શરૂ કર્યું છે. પદયાત્રાના આ કાર્યક્રમમાં પ્રાથમિક
અને માધ્યમિક શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓ તેમજ સંચાલકો જોડાશે. આ મહાસંઘ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરે છે. જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની માગણી કરે છે. ગ્રાન્ટમાં વધારો માગે છે તેમજ કર્મચારીઓને બદલીનો લાભ આપવાની અપીલ કરે છે.

શૈક્ષિણક સમાચાર તા 27-11-2023

વર્ગવધારો અને ઘટાડાના નિયમોમાં સુધારો નહી કરાય તો મુશ્કેલી સર્જાશે




જૂન ૨૦૨૪મા ધો-૧૧મા પ્રવેશની સંખ્યામા વધારો થવાની શક્યતાને ધ્યાનમા લઈને વર્ગ વધારો તેમજ વર્ગ ઘટાડાના નિયમોમાં સુધારો નહી કરાય તો મુશ્કેલી સર્જાશે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર ધોરણ ૧૦ તથા ૧૨ (વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) માં બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો સરળીકરણ કર્યા છે. સરળ એ અર્થમાં

કે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાનાને

બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની ચકાસણી કરશે. આના પરિણામ સ્વરૂપે ૨૦૨૪ના ધો ૧૦ અને ધો ૧૨ ના બોર્ડના પરિણામ બાદ સ્થગિતતા ઘટશે એ સ્વાભાવિક છે.આ બાબતને ધ્યાને રાખી બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન ૨૦૨૪ માં ધો ૧૧ માં પ્રવેશની સંખ્યામાં વધારો થશે.
આ ઉપરાંત પ્રાથમિક વિભાગમાંથી માધ્યમિક વિભાગમાં સો ટકા

વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે ડ્રોપ ડાઉન રેશિયો ઘટાડવાના પણ પ્રયત્નો પૂરજોશમાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહ્યા છે. આ બાબતો ને જોતા તથા શિક્ષણનો વ્યાપ વર્ષો સુધી ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં જળવાઈ રહે તે માટે સુચારું રીતે કાયમી વ્યવસ્થા બની રહે તેવા વર્ગ વધારા તથા વર્ગ ઘટાડાના નિયમોમાં સુધાર કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદ્દારોએ જણાવ્યુ હતું.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા ફોરેન

| કાઉન્સિલમાંથી પ્રોવેઝિનલ રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને ત્યાર બાદ એક વર્ષની ફરજીયાત ઈન્ટર્નશિપ (કમ્પલસરી રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ) પણ ૨૦૨૧ના રેગ્યુલેશન્સ મુજબ કરવી પડશે અને જે માટે તેઓને નિયમ મુજબ સ્ટાઈપેન્ડમળશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા
મેડિકલ ગ્રેજ્યુએટસ માટે નવી પબ્લિક નોટિસ જાહેર કરીને ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે.જેમાં ખાસ જણાવવામા આવ્યુ છે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસે અધુરો અભ્યાસ પુરો કરવા માટે ભારતની મેડિકલ કોલેજોમાં એક વર્ષની ક્લિનિકલ કરવી વિદેશમાં જે પણ કોલેજમાં એમબીબીએસ ભણ્યા હોય અને કોરોના કે યુદ્ધને લીધે અભ્યાસ અધુરો પુરો કરી શક્યા ન હોવાથી આ આ વિદ્યાર્થીઓએ ભારતમાં આવીને મેડિકલ ટ્રેનિંગ-કોર્સ પુરા કરવા ફરજીયાત છે અને હવે કોલેજો આવા વિદ્યાર્થીઓ પાસેથી એક વર્ષની કિલનિકલ કલકશિપ માટે માસિક પાંચ હજાર સુધીની મર્યાદામાં ફી પણ લઈ શકશે એટલે કે હવે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટે માસિક ફી ભરવી પડશે.આ ઉપરાંત જે તે રાજ્યની સ્ટેટ મેડિકલ

શૈક્ષણીક સમાચાર તા 26-11-2023

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત તા.૯મીથી આગામી તા.૨૯ નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયુ હતુ. અલબત્ત આગામી તા.૨૯ના બુધવારથી શાળાઓ ખુલશે.બીજા સત્રનુ વેકેશન ખુલવાની સાથે છાત્રો અભ્યાસ કાર્યમા મગ્ન બની જશે. ભાવનગરની ૪૬૦ હાઈસ્કૂલના ૧.૧૦ લાખ અને ૯૨૦ પ્રાથમિક

શાળાના અંદાજિત ૨.૨૦ લાખ છાત્રો માટે ગત તા.૯મીથી દિવાળી વેકેશન પડયુ હતુ.જોકે કેટલીક સ્વનિર્ભર શાળાઓ ખુલી ગઈ હતી.બીજુ સત્ર શાળાઓના છાત્રો માટે મહત્વનુ બની રહેશે.કારણ કે, બીજા સત્રમા બોર્ડની પરીક્ષાઓ લેવામા આવશે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર સહિત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક

શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ ભાવનગર સહિતની પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન ગત તા.૯/૧૧ થી આગામી તા.૨૯/૧૧/ સુધી કુલ ૨૧ દિવસનું નિયત કરવામાં આવ્યુ છે.

શૈક્ષણિક સમાચાર તા 25-11-2023

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્યની ભરતીમાં નિયમોમાં વિસંગતતાને લઈને ઉમેદવારોમાં ભારે આકોશ પ્રવતી રહ્યો છે.

આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંથના ઉચ્ચત્તર માધ્યમિક અને માધ્યમિક શૈક્ષણિક સંઘના હોદ્દેદારો મિતેશભાઈ ભટ્ટ અને જિતેન્દ્રભાઈ પટેલ સહિતના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે નિયમિત પ્રક્રિયા ભરતી પ્રક્રિયા થાય તે શિક્ષણ હિતમાં છે. આમ દર વર્ષે નિયમિત રીતે આચાર્યની ભરતી કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ઉગ માંગ છે. આચાર્યની ભરતીના ભૂતકાળના અનુભવને આધારે ભરતી નિયમોમાં સુધારો કરવા જરૂરી છે.શાળાઓમાં આચાર્યની

ભરતી થાય તે પહેલાં નિયમિત રીતે
ક્લાર્ક તથા પટાવાળાની જગ્યાઓ એટલે કે. બિનશૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓની પણ દર વર્ષે નિયમિત ભરતી કરવા માટે પ્રત્યેક વર્ષ અનુસાર નિયમિત ભરતી કેલેન્ડર બહાર પાડવુ જરૂરી છે. આચાર્યની ભરતી પ્રક્રિયા શરૂ થાય તેની જાહેરાતમાં જેટલી જગ્યાઓ દર્શાવેલ હોય તે તમામ જગ્યાઓ ૧૦૦ ટકા ભરતી ન થાય ત્યાં સુધી વિવિધ રાઉન્ડ બહાર પાડી પૂરેપૂરી ભરતી થાય તેવી જોગવાઈ કાયમી ધોરણે કરવા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીની સંભવિત જગ્યાઓનો પણ સમાવેશ કરવા માંગણી છે. તારીખ ૧૧-૦૨- ૨૦૧૧ના જાહેરનામા બાદ સરકાર દ્વારા આચાર્યની ભરતી સમિતિ દ્વારા ૩ જાહેરાત આપીને પારદર્શક રીતે થતી હોય છે. અનુભવી શિક્ષક જ આચાર્ય બની શકતો હોવાથી - શિક્ષકોને અરજી

આચાર્ય ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્યની ભરતીમાં નિયમોમા વિસંગતતા, ઉમેદવારોમાં ભારે આક્રોશ

બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓની પણ દર વર્ષે નિયમિત ભરતી કરવા માટે કેલેન્ડર નહી બનતા નારાજગી

આચાર્યને મેડિકલ ફ્ટિનેસ સર્ટિફિકેટ લેવામાંથી મુક્તિ આપે

આચાર્યની ભરતી પ્રક્રિયામાં અરજી કરતાં ઉમેદવારો ને ડોક્યુમેન્ટ વેરીફિકેશન, ઇન્ટરવ્ય પ્રક્રિયા તથા ભરતી પ્રક્રિયામાં જ્યારે જ્યારે રૂબરૂ હાજર રહેવાનું કહેવામાં આવે તે દિવસે 'ઓન- ડયુટી' ગણવા કાયમી સૂચના આપવી જરૂરી છે. શિક્ષક કે આચાર્ય અન્ય કે પોતાની શાળામાં આચાર્ય તરીકે જોડાતા શિક્ષક તથા આચાર્યને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવામાંથી મુક્તિ આપવી જોઈએ. આ સૂચનોને ધ્યાને લઈ ઘટતું કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આચાર્ય ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક સંવર્ગની માંગણી છે.

કરવા તથા અન્ય શાળામાં આચાર્ય બનવા માટે સંસ્થામાંથી એન.ઓ.સી. લેવાની મુક્તિ આપવા માંગ છે. શિક્ષણ વિભાગ દ્વારા જ ભરતી સમિતિના માધ્યમથી આચાર્યની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે કરી ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, આ સંજોગોમાં ભરતી પ્રક્રિયામાં પસંદગી બાદ નિમણૂક હુકમ મેળવતા ઉમેદવાર શાળામાંથી છુટા થવા જતા ઉમેદવાર

પાસે સંચાલક મંડળ દ્વારા નોટિસ પેની માંગણી કરવામાં આવે છે. નોટિસ-પે ભરાવવાની જૂની જોગવાઈ કાયમ માટે સદંતર રીતે રદ કરવા માંગણી છે. આચાર્યની ભરતી પ્રક્રિયા બાદ પસંદગી થયેલ ઉમેદવારને નિમણૂંક હુકમ આપવામાં આવે છે. એક વખત પરીક્ષા આપ્યા બાદ HMATની માન્યતા મુદત આજીવન કરવી જોઈએ. શિક્ષક તરીકેના અનુભવ બાદ HMATની

આચાર્યની જગ્યામા ગેરહાજર સામે કાર્યવાહી ન કરવા માંગ

કોઈ સંજોગોને કારણે અનુકૂળતા ન હોય તેવા પસંદગી પામેલા ઉમેદવાર આચાર્યની જગ્યા પર હાજર ન થાય તો તેના પર કોઈ પણ પ્રકારની નોટિસ-પે કે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ નહીં. તેમ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યુ હતું.

પરીક્ષા આપી આચાર્ય બનતા ઉમેદવારોનો બે વર્ષના પ્રોબેશન સમયગાળની જોગવાઈ રદ કરવા, જી. પી. એસ. સી. વર્ગ-૨ (શિક્ષણ) પાસ ઉમેદવારને આચાર્યની ભરતીમાં અરજી કરવા માન્ય ગણવા માંગણી છે

શૈક્ષણિક સમાચાર તા 24-11-2023



કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ અંતર્ગત મેરીટમાં પસંદગી પામેલા

છાત્રોને જે તે શાળાઓમાં પ્રવેશ સુનિશ્ચિત કરાવવા માટે આદેશ

વિદ્યાર્થીઓએ બેંકની અને શાળાની વિગત અપડેટ કરવાની રહેશે

કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ અંતર્ગત મેરીટમાં પસંદ પામેલા છાત્રોને જે તે શાળાઓમાં પ્રવેશ સુનિશ્ચિત કરાવવા માટે આદેશ કરાયો છે.

આ અંગે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ-૨૦૨૩ અંતર્ગત મેરીટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓનુ ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલી યોજનાની અગ્રીમતાના આધારે તેને શાળા, સ્કોલરશીપ યોજના જ્ઞળવવામાં આવી

છે. જે વિદ્યાર્થીઓએ કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ -૨૦૨૩ બેઈઝ યોજના પૈકી જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ, રક્ષા શક્તિ સ્કૂલસ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપયોજનામાં પસંદ પામેલ છે તેમને જે તે સ્કુલના આચાર્યો gssyguj. in વેબસાઈટમાં લોગીન થઈ શાળા પ્રવેશ અંગેનું શાળા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી દરેક બાળકોનો ટેલીફોનીક કે રૂબરૂ સંપર્ક કરી જે તે વિદ્યાર્થીઓ જે તે

શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરે તે જોવાનું રહેશે. રક્ષા શક્તિ સ્કૂલસમા વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન પાસે । મેડીકલ ફીટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ સંબંધિત શાળામાં પ્રવેશ મેળવવાનો રહશે. તેમજ જે વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પસંદ કરેલ છે તેવા વિદ્યાર્થીઓએ પોતાની બેંકની વિગત અને શાળાની વિગત અપડેટ કરવાની રહશે.તેમ * શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

- - - -

શૈક્ષણિક સમાચાર તા 23-11-2023

💥💥ડિસેમ્બરમાં બે તબક્કે બે લાખથી વધારે શિક્ષકોને CPRની તાલીમ



શૈક્ષિણક સમાચાર તા 22-11-2023








ગાંધીનગરમાં મંગળવારે ભાવી શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોએ સમગ્ર દિવસ પોલીસને દોડતી રાખી હતી. આજે બે સ્થળે ઉપરોક્ત શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી ખદેડવા માટે ટીંગાટોળી કરવી પડી હતી. કુલ ૮૦ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જુની પેન્શન યોજનાની અમલવારી માટે એકઠા થયેલા પ્રાથમિક શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરમાં જ્ઞાન સહાયકની ભરતી


ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉમેદવારો આજે વધુ એક વખત સેક્ટર-૨૧ સ્થિત સમિક્ષા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. તેઓએ રાબેતા મુજબ, જ્ઞાન સબહાયકની ભરતી રદ્દ કરવાની માંગ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા.સાથે ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેઓને સ્થળ પરથી ખદેડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ધરણા પર બેઠેલા ઉમેદવારો દુર નહી ખસતા તેઓને ટીંગાટોળી કરીને વાહનોમાં મુકી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. અહીથી પોલીસે ૩૦ થી ૪૦ જેટલા જ્ઞાન ધમલેડી અરબાત બી હતી જેમાં

યુવતીઓનો પણ સમાવેશ થતો હતો. કેટલીક યુવતીઓ તો રીતસરની રડી પડી હતી. જ્યારે ઘ-૪ ના ગાર્ડનમાંથી પણ પોલીસે પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકાયત કરી હતી. તેઓ પણ જુની પેન્શન સ્કિમની અમલવારી મામલે ચર્ચા કરવાના ઓઠા હેઠળ એકઠા થયા હતા. ઉલ્લેખનીય છેકે, આ વિસ્તાર પણ પ્રતિબંધિત હોવાના કારણે અહિ વિરોધ પ્રદર્શન કે સુત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ છે. પોલીસે તેઓને પણ સ્થળ ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યુ હતું. પરંતુ તેઓ નહી હટતા પોલીસને તેઓની પણ

ખેલ સહાયક ભરતી 2023



વિદ્યાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત ખેલ સહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચિ કસોટી (SAT) માટે ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૬-૧૦૦૮૬, તા:૧૩/૦૭/૨૦૨૩ નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. તેમજ આ પરીક્ષાનું સુધારા જાહેરનામું ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૧૬૫૬૫-૧૬૬૭૪. તા:૦૨/૧૧/૨૦૨૩ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જે ઉમેદવારો દ્વારા આ જાહેરનામાંઓ અંતર્ગત આવેદનપત્ર ભરવામાં આવેલ છે તે ઉમેદવારો માટે ખેલ અભિરૂચિ કસોટી (SAT) - ૨૦૨૩ તા:૨૯/૧૧/૨૦૨૩ (બુધવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૧૩.૩૦ કલાક દરમિયાન યોજાનાર છે.





શૈક્ષિણક સમાચાર તા 21-11-2023





મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં તમામ ગ્રાન્ટેડ સ્કુલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા જે સ્કુલોએ ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવેલ હોય અને એમ્પેનલ થયેલ હોય તેવી સ્કુલોનો જ સમાવેશ પરંતુ હવે રાજ્યની કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રાન્ટેડ સ્કુલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગયા મહિને સ્કોલરશીપ માટે અમદાવાદના ૧૦૮૮ વિધાર્થી પસંદ થયા હતા અને ૩૦૦ શાળાઓ એમ્પેનલ થઈ હતી. ત્યારે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ઘોરણ ૯ થી ૧૨ વિધાર્થીઓનો સમાવેશ કરાયો છે અને જ્ઞાન સેતુ યોજનામાં ઘોરણ ૬ થી ૧૨ વિધાર્થઓનો સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે બંને યોજનામાં શિક્ષણ વિભાગ અગાઉ જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેને લઈને


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઘોરણ ૯ થી ૧૨ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મૂકી હતી. તેમજ આ યોજનામાં ખાનગી સ્કુલમાં પ્રવેશ લેનાર વિધાર્થીને ઘોરણ ૯ અને ૧૦માં વાર્ષિક રૂ. ૨૨ હજાર અને ઘોરણ ૧૧-૧૨માં વાર્ષિક રૂ. ૨૫ હજાર શિષ્યવૃતિ મળશે. સરકારી ગ્રાન્ટેડ પ્રવેશ લેનારને રૂ. પ હજાર અને રૂ. ૭ હજાર શિષ્યવૃતિ મળશે. ત્યારે જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં ઘોરણ ૬ થી ૧૨ વિધાર્થીઓને ઘોરણ પનો અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રસ ટેસ્ટમાં જ્ઞાન સેતુ સ્કોલરશીપ મળેલ હોય તેવા વિધાર્થી ઘોરણ ૬ થી ૮ સુધીનો અભ્યાસ કરી શકશે. ત્યારે મહત્વનું છે કે જૂના ઠરાવમાં અનેક વિવાદો થતા શિક્ષણ વિભાગે નવો સુધારા સાથેનો ઠરાવ બહાર પાડ્યો છે.

શૈક્ષિણક સમાચાર તા 19-11-2023




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- ૨૦૨૩માં યોજાયેલી ધોરણ.૧૦ની બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેનારા ૩,૮૦૦ જેટલા શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ શિક્ષકોના મૂલ્યાંકન કામગીરીમાં ઉપસ્થિત રહેવા માટે બોર્ડ દ્વારા ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હોવા છતાં તેઓએ બોર્ડની સુચનાનું ઉલ્લંઘન કરી હાજર રહ્યાં નહોતાં. બોર્ડે દ્વારા આ શિક્ષકો અને જે-તે સ્કૂલના



હતા. બોર્ડ દ્વારા જ્યારે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પ્રસિદ્ધ કરી એ દરમિયાન જ તમામ શિક્ષકોના મૂલ્યાંકન માટે ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હતા. તેમ છતાં ધોરણ.૧૦માં ૩,૮૦૦ જેટલા શિક્ષકોએ ગુલ્લી મારી હતી. જેથી આ શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ પાઠવી તેનો રૂબરૂમાં ખુલાસાનો આદેશ અપાયો છે. નોટિસના જવાબમાં હવે શિક્ષકો-સંચાલકો દ્વારા બોર્ડમાં મોટી ઓળખાણો અને મંત્રીઓ સુધીની પણ ભલામણો કરાવતાં હોવાનું જાણવા મળ્યું છે.

વિદ્યાસહાયક વેઇટિંગ લીસ્ટ


પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર. વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ તા.૧૦-૧૦-૨૦૨૨ ની જાહેરત અન્વયે પ્રતિક્ષાયાદીના ઉમેદવારોની જિલ્લા પસંદગી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની તા.૧૦- ૧૦-૨૦૨૨ ના રોજ આપેલ જાહેરાત અન્વયે ૨૬૦૦ જગ્યાઓની જિલ્લા પસંદગી પૂર્ણ કરવામાં આવી હતી.

આ જિલ્લા પસંદગી પૈકી જિલ્લા કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ ઉપર પ્રતિક્ષાયાદીના મેરીટમાં આવતાં ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટેના ઓનલાઇન કોલ લેટર મેળવવા આ કચેરીની વેબસાઇટ http://sb.dpegujarat.inઉપર મુકવામાં આવેલ સુચનાઓ અને મેરીટ જોઇ ઘટ અને સામાન્ય જગ્યાના ઉમેદવારો તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ ૧૨.૦૦ ક્લાકથી કોલ લેટર મેળવી શકશે કોલ લેટર મેળવનાર ઉમેદવારોને તા.૨૮/૧૧/૨૦૨૩ જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવેલ છે. મેરીટમાં આવતાં ઉમેદવારોએ કોલ લેટર ઓન- લાઇન મેળવવાના રહેશે. અન્ય કોઇ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહી. ઉમેદવારોએ દરરોજ http:/vsb.dpegujarat.inવેબસાઇટ જોતા રહેવું.




SBI ક્લાર્ક ભરતી 2023

BPS RRB Exam Preparation
Join for Free



SBI Clerk Notification 2023 Out for 8773 Posts, Online Form Active
Home SBI Clerk Notification 2023
Table Of Contents 
SBI Clerk Notification 2023 Out: The SBI Clerk Exam is conducted annually by the State Bank of India to recruit candidates for the post of Junior Associates (Customer Support and Sales) in its different branches of SBI across the nation. SBI Clerk is one of the most sought-after bank exams today and a huge number of candidates appear for the same every year. State Bank of India (SBI) will conduct the SBI Clerk 2023 Prelims and Mains examination to shortlist candidates for the said vacancies. This year, SBI has announced the recruitment of banking aspirants for 8773 Junior Associates vacancies for which SBI Clerk Notification 2023 has been released and apply online link has been activated on 17th November 2023 at 

The SBI Clerk (Junior Associate) is responsible for all client interactions and related operations. Candidates who are recruited as SBI clerks are designated as cashiers, depositors and other posts that form the face of a particular SBI Bank branch. Here, in this article, we'll talk about the SBI Clerk 2023 Exam, Exam Dates, Online Form, Exam Pattern, Syllabus, Salary & more.

SBI Clerk 2023 Notification Out
The SBI Clerk Notification 2023 PDF for 8773 Junior Associates (Customer Support and Sales) posts was released by the State Bank of India at https://sbi.co.in/web/careers. The registration process for SBI Clerk Recruitment 2023 will begin on 17th November 2023. Candidates who want to apply for Junior Associate (Customer Support & Sales) in the clerical cadre can fill out the application form through the official website of SBI at sbi.co.in. The direct link to download the notification pdf link has been updated below with the release of the official SBI Clerk notification at the official website of SBI i.e. http://sbi.co.in/. Have a look at the SBI Clerk Notification PDF for more information by clicking the below link.

SBI Clerk 2023 Exam Summary
Organisation State Bank of India (SBI)
Post Name Clerk (Junior Associates)
Vacancy 8773
Category Govt Jobs
Application Mode Online
Registration Dates 17th November to 07th December 2023
Exam Mode Online
Recruitment Process Prelims- Mains
Salary Rs 26,000 - to Rs 29,000

પોસ્ટ ભરતી

*ભારતીય પોસ્ટ દ્વારા 1899 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી*

*NO EXAM*

👉ધો.10 ના મેરીટ ના આધારે ભરતી

👉 *ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લી તારીખ - 09/12/2023 ના રોજ તથા અન્ય વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત કરો.*
👇
✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓

*તમારી આસપાસ નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા હોય એમને આ મેસેજ share કરજો.*
Postal Assistant Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા Postal Assistant Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://dopsportsrecruitment.cept.gov.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

આંગણવાડી ભરતી

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
💥પ્રથમ, www.wcd.gujarat.gov.in ખોલો.
પછી, ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ખાલીજગો 2023-24 પર ક્લિક કરો.
💥હવે, યોગ્યતા માપદંડ, આવકારની આયોગણી માટે ઉંમરમાં રાહત, અને તેમની સપાટી માટે અરજી પર ધ્યાન આપીને વાંચો.
💥બધા વિગતો સારા કરીને કરી નાંખવાનું છે, પછી ઓનલાઇન અરજી વિભાગમાં જવું હોય છે.
🔥પ્રતિસ્થાપનાના ઉપરાંત, તમારા શિક્ષણિક રેકર્ડ સાથેની વિગતો સાથે અરજીનું પ્રકાર ભરવું હોય છે.
🔥છબી અને સહીનું કૉપિ સ્કેન અને અપલોડ કરો. તમારી 🔥અરજીનો ચુકવણું પાછું, નેટ બેંકિંગથી અરજી માંથું પૈમેન્ટ પ્રાપ્ત કરો.
🔥ખરેખર વિગતો સારી ભરેલી છે તે ખચું અને અંતિમ સબમિશન પર ક્લિક કરો.
🔥અભિનંદન, તમારો નોંધણીનું સફળ થયું છે! તેને PDF તરીકે ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.
ઓન લાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો

જીવન શિક્ષણ:બાળ વાટિકા

પાષાના તબક્કા માટેની રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (NCE એટલે કે વર્ષ મુજબ સંતુલન શારીરિક વિકાસ (વૃદ્ધિ FSIની મુખ્ય લાક્ષણિક્તાઓ ના મુજબ છે.

* દેશમાં ૩ થી ૮ વર્ષની વયનાં બાળકો અભ્યાસક્રમ રૂપરેખા

* પાયાના તબક્કા માટેની રાષ્ટ્રીય (NCF ES)ની રચના ૩ થી ૮ વર્ષની વયના બાળકો માટે શરીર અને આર્તાનું નિમલિ કરવા તરક લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે લવચીક, બહુસ્તરીય, રમત-ગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણના પાંચ વર્ષ ધ્યાને લઈને કરવામાં આવી છે.

*વિયાભરના અદ્યતન સંશોધન પર સપારિત

*ભારતની પ્રાચીન પરંપરાઓ અને જ્ઞાન પર આધારિત * શિક્ષકો અને અન્ય શિક્ષણવિદ માટે માર્ગદર્શિકા

• શાળાઓ, આંગણવા ીઓ, બાહ્વાટિકા તેમજ પૂર્વશાળા જેવી સંસ્થાનોનાં તમામ બાળકોના સર્વાંગી વિકાસ

પ્રારંભિક તબક્કે માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (National Curriculum Framework Foundational Stage) ારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણના મૂળમાં ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતા મૂળ રાખવાની ભલામણ કરે છે. આ ઉપરાંત, તે ઘરે બાળકના અનુભવોને જ્ઞાન, કૌશલ્યો અને વાદ સાથે સંકલિત કરવા પર પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે માળાના પરિસરમાં વિકસિત કરવામાં આવશે. તે માત્ર પુસ્તકોમાંથી શીખવાની પ્રવર્તમાન અને ભાવનાશ બનાવવું.
મગ્રાહીમાંથી વધુ અનુકૂળ રમતો અને યોગ્યતા આધારિત, વિજ્ઞાનમય કોષ(બૌદ્ધિક વિકાસ): વિજ્ઞાનમય કો

બિલાડીમાં પરિવર્તન દર્શાવે છે, જ્યાં બાળક વ્યસ્ત રહે વિકાસમાં પ્રારૢ શક્તિ, ધારણાશક્તિ, સ્મૃતિ (સ્મર

છે અને શીખે છે. તેની સાથેનું જોડાણ વધુ મહત્ત્વનું બની જાય. શક્તિ), કલ્પના શક્તિ, નિરીયા રાક્તિ, પીળા શકિત

છે..

* બાલવાટિકા અને પંચકોષીય વિકાસ

વિકાસ કરવો. તર્ક કરવા, અનુમાન કરવું, વિશ્લેષણ

સંશ્લેષણ માટેના વિકાસનો સમાવેશ થાય છે... આ

શક્તિોના વિકાસ દ્વારા નિર્ણય લેવાની શક્તિ અને વિવે

તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યા મુજબ પંચકોષીય વિકાસ જાગૃત કરવી. આ માટે અભ્યાસ, અધ્યયનની પદ્ધતિ

(માનવ વ્યક્તિત્વના પાંચ સ્તરોનો વિકાસ જે કૃષ્ણ યજુર્વેદની જિજ્ઞાસા જાગૃત કરવી, મતા રાખવી, સેવાભાવની સા

તૈત્તિરીય સંહિનાનો એક ભાગ છે. જેથી જીવનના અંતિમ ધ્યેય. ભાષા, વિજ્ઞાન અને ગણિત જેવા વિષ્પોના માધ્યમથ

તરીકે વ્યક્ત્તિ દ્વારા સાકાર કરી શકાય તે માટે 'સ્વ'ને જીવનના બૌતિક વિકાસકરવો.

અંતિમ ધ્યેય તરીકે સાકાર કરી શકે તે રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું. • આનંદમય કોષ(ચૈતસિક વિકાસ)ઃ આનંદમય ક

છે. જેનાથી વ્યક્તિના સર્વગ્રાહી વિકાસના સમકાલીન

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...