શૈક્ષિણક સમાચાર તા 28-2-2023

 






વર્ષ-૨૦૧૯માં લાગુ કરેલી પોલિસી ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમલ કરવા નિર્ણય


! ધોરણ.૫ અને ૮મા ૩૫ ટકાથી ઓછા માર્કસ મેળવનાર વિદ્યાર્થીને નાપાસ કરાશે


સરકારનો નિર્ણય ૫૪ હજાર શાળાના ૧૯.૮૦ લાખ વિદ્યાથીને લાગુ પડશ.ગુરાત શિક્ષણ વિભાગના તાબા હેઠળ ચાલતી રાજ્યની સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ.૫ અને ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી જેમને ૩૫ ટકા કરતાં ઓછા માર્કસ હશે તેઓને નાપાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૯માં વર્ગ બઢતી નહી આપવાની લાગુ કરેલી પોલીસીનો શૈક્ષણિક વર્ષ-૨૦૨૨- ૫૨૩માં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય રાજ્યની ૫૪ હજાર જેટલી શાળામાં અભ્યાસ કરતાં ૧૯.૮૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને લાગુ પડશે.ટુ એજ્યુકેશન એક્ટ લાગુ ટુ થતાં ગુજરાતમાં વર્ષ-૨૦૧૨થી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા


બાળકોને વર્ગ બઢતી નહી રોકવાનો ઠરાવ પ્રસિદ્ધ કરાયો હતો. આ ઠરાવના કારણે વર્ષ-૨૦૧૨થી લઈને વર્ષ- ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો પૈકી ભણવામાં નબળા હોય તેવા બાળકોને પણ નાપાસ કરવામાં આવતા નહોતો. જેના કારણે હાઈસ્કૂલમાં આવતા ઘણા બાળકોમાં વાંચન, લેખન અને ગણનમાં પણ નબળો જોવા મળતાં હતા અને તેની અસર ઉચ્ચ અભ્યાસમાં પણ વર્તાવા લાગી હતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવા અંગેનો વર્ષ-૨૦૧૯માં નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન વર્ષ- ૨૦૨૦માં કોરોના મહામારી આવતાં


રાજ્યની સ્કૂલોમાં ફિજીકલ શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યુ હતુ, જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. જોકે હવે રાજ્યમાં કોરોનાના કેસો છેલ્લા ઘણા સમયથી ઘટી ગયાં છે અને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં સ્કૂલોમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય પણ ચાલી રહ્યું છે. જેથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ.૫ અને ૮માં ૩૫ ટકા કરતાં ઓછા માર્કસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી રોકવામાં (નાપાસ) કરવાનો નિર્ણય જે વર્ષ- ૨૦૧૯માં લાગુ કરાયો હતો તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય સરકારી અને ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને લાગુ પડશે.

શૈક્ષણિક સમાચાર તા 26-2-2023

 


ગુજરાત,gujrat, બજેટ,budget,pragna,પ્રજ્ઞા,સ્કૂલ ઓફ એક્સલેન્ચ,SCHOOL OF EXLENCE,RTE,RTI, APPLICATION,એપ્લિકેશન,શિક્ષણ,SHIXSHAN, EDUCATION,CRC,BRC,SSA,સમગ્ર શિક્ષા અભિયાન,GCERT,DIET,NCERT,EMAIL, ઇમેઇલ ,SI, સ્કૂલ ઇસ્પેકતર,Zonal, ઝોનલ,ચૂંટણી,election, Sce


શૈક્ષિણક સમાચાર તા 25-2-2023

 




ગુજરાત,gujrat, બજેટ,budget,pragna,પ્રજ્ઞા,સ્કૂલ ઓફ એક્સલેન્ચ,SCHOOL OF EXLENCE,RTE,RTI, APPLICATION,એપ્લિકેશન,શિક્ષણ,SHIXSHAN, EDUCATION,CRC,BRC,SSA,સમગ્ર શિક્ષા અભિયાન,GCERT,DIET,NCERT,EMAIL, ઇમેઇલ 

શૈક્ષિણક સમાચાર તા 24-2-2023

 


અનધિકૃત વ્યક્તિ સત્તામંડળ દ્વારા નિયુક્ત અધિકારી, કર્મચારી

કઈ કઈ પરીક્ષામાં કાયદાતો અમલ થશે?

1. ગુજરાત જાહેર

સેવા આયોગ- GPSC

2. ગુજરાત હાઈકોર્ટ

3. ગુજરાત ગૌણ

સેવા પસંદગી મંડળ

4. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

1. રાજ્ય અનુદાનિત યુનિવર્સિટીઓ

- ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ

8.

રાજ્ય પરીક્ષા બોર્ડ થી, સસ્કારી

નોંધપાત્ર કે ઓશિક માલિકીની કોઈ મંડળી, કોર્પોરેશન, સ્થાનિક મંડળો અને તમામ જાહેર ક્ષેત્રના ઉલ્કો

માલિકીના જાહેર

6. સરકારી તમામ સંમિતિ, એજન્સી રક્ષેત્રના ઉપક્રમ અથવા ભરતી મંડળ 10. સરકારની

યુવાનોને ભરોસો અપાવે કે હવે ચાવડાએ કહ્યું, નાના માણસોને પકડી, સરકારી પરીક્ષાના પેપરો નહી ફ્રે, તેમ વાતવાતી મેળવી, સંતોષ માની લેવાની છતાં જુનિયર કલાર્કની ભરતીની જરૂર નથી, મૂળિયા સુધી જવાની અને પરીક્ષાનું પેપર છેલો ફૂટ્યું. ૨૦૧૪થી મોટા માર્યા.મોટા માછલાં પકડવાની કુલ ૧૩ ભરતી પરીક્ષાના પેપરો છૂટમાં, જરૂર છે. ગૃહરાજયમંત્રીર્ષ સંઘવીએ આ બધા માટે જવાબદાર કોણ? પરીક્ષાઓના પેપરો ફૂટવાથી યુવાનોને સરકારી પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં તથા તેમના પરિવારોને થતી વેદના અંગે પેપરો છપાયા અને પેપરો ફૂટ્યાં તો શું કરેલા ઉલ્લેખનો તંતુ પકડતાં અમિત આ નિર્ણય માટે ખાનગી પ્રેસ સાથે ચાવડાએ એવી ઝાટકણી કાઢી હતી કે નિર્ણય કરનારની જવાબદારી નથી ઓપન સેશન રાખો તો ખબર પડે કે

કે વ્યક્તિને કોઈ ખાનગી (અનઅધિકૃત) વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધો, ધમકાવે તો તેવી વ્યક્તિ સામે ત્રણ વર્ષની કેદ અને એક લાખથી ઓછો નહી એટલો દડ દડ ચૂકવવામાં ચૂક થાય તો CRP” હૅઠળ કેદની સજા - અધિકૃત વ્યક્તિ - જવાબદાર અધિકારી, કર્મચારી કે અધિકૃત ન હોય તેવી વ્યક્તિ કે પરીક્ષાર્થી સાથે પેપરલીક કરે તેના પ્રશ્નનો ફોંડવા સહિત કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરે અથવા પ્રયત્ન કરે અથવા કાયદાનો ભંગ કરે તેવા કિસ્સામાં પાથી ૧૦ વર્ષ સુધીની કેદ ૧૦ લાખથી એક કરોડ સુધીનો દંડ દંડ ન સૂવે તો CBFC બૅઠળ કેદની સજા

- સંયુક્ત પડયંત્ર : સંયુક્તપણે સૌ ભેગા થઇને ગેરરીતિ આચરે કે પ્રયત્ન કરે તેવા કિસ્સામાં ૭થી ૧૦ વર્ણો સુધીની કેદ, રૂપિયા એક કરોડનો દંડ અને દંડ ચુંકવણીમાં ચૂના કિસ્સામાં CRPC હેઠળની સજા એટલુ જ નહિ, દોષિતની



શૈક્ષણિક સમાચાર તા 23-2-2023

 



શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને સૂચના આપતા પત્રમાં વર્ષ ૨૦૨૦માં અમલી બનેલી માટેની લઘુતમ વયમર્યાદા છ વર્ષ કરવા નવી શિક્ષણ નીતિનો અમલ કરવા સૂચના આપી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ભૂતકાળમાં પણ આવી સૂચના આપી ચૂક્યું છે.


કેન્દ્ર શાસિત પ્રદેશને ધોરણ ૧માં પ્રવેશ સૂચના આપી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ ત્રણથી આઠ વર્ષના તમામ બાળકો માટે શિક્ષણના ફાઉન્ડેશન સ્ટેજની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં પૂર્વ શાળાકીય શિક્ષણના ત્રણ વર્ષ અને ધોરણ ૧ અને ૨નો સમાવેશ થાય છે. આ નીતિ આ રીતે પૂર્વ શાળાકીય અભ્યાસથી ધોરણ ૨ સુધીના સતત શિક્ષણની તક આપે છે. મંત્રાલયે તેથી તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને છ વર્ષથી ઉપરની વયનાં બાળકોને જ ધોરણ એકમાં પ્રવેશ આપે છે.


માર્ચ ૨૦૨૨માં લોકસભામાં કેન્દ્ર સરકારે આ મુદ્દે આપેલા જવાબમાં જણાવ્યા મુજબ ધોરણ ૧માં પ્રવેશ માટે વિવિધ રાજ્યો અલગ અલગ માપદંડો ધરાવે છે. ૧૪ જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેઓ જે બાળકોના છ વર્ષ પૂરા ના થયા હોય તે પહેલાં પણ તેમને શાળાકીય પ્રવેશ

શૈક્ષિણક સમાચાર તા 20-2-2023

 


સુપ્રીમકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને નક્કી કરાયેલી જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ બાળકો માટેના ખાસ | શિક્ષકોની ભરતીને લઈને જોગવાઈ કરી છે અને જેમાં પરીક્ષા અને ઈન્ટરવ્યુ બાદ મેરિટના આધારે ભરતી કરવા સૂચના અપાઈ છે.જેને પગલે હવે ગુજરાત સરકાર પ્રથમવાર ધો.૧થી૮ના

અમદાવાદ,રવિવાર | દિવ્યાંગ બાળકો માટે ખાસ શિક્ષકોની કામયી ભરતી કરવા જઈ રહી છે. સરકારના આદેશથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા કોમન ભરતી માટેના નિયમો નક્કી કરાયા છે.જેમાં ટેટ( ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) આધારીત ભરતી થનાર હોઈ રાજ્ય પરીક્ષા બોર્ડને ટેટ પરીક્ષા લેવા સૂચના અપાયા બાદ બોર્ડે પણ ટેટ-૧ અને ટેટ-૨નું નોટિફિકેશન જાહેર કરી દીધુ છે.

ધો.૧થી૮માં ટેટ આધારે શિક્ષકોની કોમન ભરતી થશે, ૨૩મીથી ટેટ ૧-૨ માટે રજિસ્ટ્રેશન, એપ્રિલમાં પરીક્ષા

ગુજરાતમાં હાલ સમાજ કલ્યાણ | વિભાગ રાજ્યમાં બહેરા-મુંગા તેમજ અંધ સહિતના વિવિધ દિવ્યાંગ બાળકો માટેની સ્કૂલો આવેલી છે.જ્યારે અંધ અને બહેરા મુંગા સિવાયના અન્ય દિવ્યાંગ બાળકો અન્ય સામાન્ય બાળકો સાથે જ સામાન્ય સ્કૂલોમાં ધો.૧થી૮માં અભ્યાસ કરે છે અને જેના માટે સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી સહિતની તમામ કામગીરી રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી હેઠળ થાય છે. હાલ દિવ્યાંગ બાળકો માટે ખાસ શિક્ષકો એટલે સ્પેશ્યલ એજ્યુકેટર્સ રાજ્યમાં એક હજારથી વધુ છે. પરંતુ જે તમામ કરાર આધારીત હંગામી છે. આ કરાર આધારીત દ્વારા શિક્ષકો હાઈકોર્ટમાં માં કાયમી નિમણૂંક માટેની પીટિશન પણ કરાઈ હતી. આ ઉપરાંત સુપ્રીમકોર્ટમાં દિવ્યાંગ બાળકો માટેના ક્રોમન શિક્ષણને લઈને કેટલાક રાજ્યોમાંથી થયેલી પીટિશનની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને દિવ્યાંગ બાળકો માટેના તમામ રાજ્યોમાં શિક્ષણ તથા શિક્ષકો બાબતે એક કોમન ગાઈડલાઈન જાહેર કરવા સૂચના આપી હતી.હાલ કેન્દ્ર સરકારના દિવ્યાંગો માટેના કાયદા હેઠળ ૨૧ પ્રકારની જુદી જુદી દિવ્યાંગતા પરંતુ જેમાંથી | નક્કી આવીછે કરવામા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ડિસ્ક્લેક્સિયા સહિતની ૭થી ૮ દિવ્યાંગ કેટેગરી માટે જ સ્પેશ્યલ એજ્યુકેટર્સના નિમણૂંકો કરવાની સૂચના આપવામા આવી છે. ગાઈડલાઈન ભાદ રાજ્ય સરાકરના શિક્ષણ વિભાગ દ્વારા હવે નક્કી કરાયેલી આઠ કૅટેગરીના દિવ્યાંગ બાળકો માટે ખાસ શિક્ષકોની કામથી ભરતી પ્રથમવાર કરવામાં આવનાર છે.આ માટે પ્રાથમિક શિક્ષણ નિમાયક કચેરીને ભરતીના નિયમો તૈયાર કરવા પણ સૂચના અપાઈ હતી. હાલ જે રીતે ધો.૧થી૫ અને ધો.૬થી૮માં ટેટ- ૧ અને ટેટ-૨ દ્વારા જે રીતે સામાન્ય શિક્ષકો-વિદ્યાસહાયકોની ભરતી કરવામા ના

આવે છે તે જ રીતે આ દિવ્યાંગ શિક્ષકોની ભરતી કોમન પ્રક્રિયા હેઠળ કરાશે. રાજ્ય પરીક્ષા બોર્ડના નોટિફિકેશન મુજબ ટેટ- ૧ અને ટેટ-૨ માટે ૨૩ ફેબ્રુઆરીથી ૯

| પરીક્ષાઓ લેવામા આવશે. જો કે આ સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી માટેની ટેટ પરીક્ષામાં પ્રશ્ને દિવ્યાંગતાને ધ્યાને રાખી પુછાશે અને પરીક્ષા બાદ ક્લાસરૂમ

ધો.૧થી૮ના વિદ્યાસહાયકો માટેની ટેટ ૧-૨ હજુ બાકી રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૧થીપના અને ધો.૬થી૮ના વિદ્યાસહાયકો માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત હજુ ટેટ પરીક્ષાઓ લેવાની બાકી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને જેમાં ધી.૧થીપ માટેના શિક્ષકોની ટેટ-૧ પરીક્ષા અને ધો.૬થી૮ના શિક્ષકોની ટેટ-૨ પરીક્ષા તાકીદે લેવા ઉમેદવારોએ માંગ કરી છે. ટેટ-૧ માટે ૯૭ હજાર અને ટેટ-૨ માટે ૨.૭૯ લાખ જેટલા | ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.અગાઉ ૨૬૦૦ વિદ્યાસહાયકો માટેની ભરતી પ્રક્રિયા બાદ બાકીની ૨૭૦૦થી વધુ જગ્યાઓ માટેની આ ટેટ પરીક્ષાઓ એપ્રિલના અંતમાં લેવાય તેવી શક્યતા છે પરંતુ નવા શૈક્ષણિક વર્ષ પહેલા ભરતી થશે કે કેમ તે પ્રશ્ન છે.

માર્ચ

સુધી ભરાશે.પ્રિલ

ઓનલાઈન ફોર્મ ટીચિંગ તેમજ ઈન્ટરવ્યુને આધારે ફાઈનલ અથવા મેમાં ટેટ ભરતી કરાશે.




શૈક્ષનિક્ સમાચાર તા 19-2-2023

 


પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારા માટે કમિટીની પ્રથમ બેઠક મળી

શિક્ષકોની અટકી પડેલી બદલી અને ભરતીનું કોકડુંગૂંચવાયું,નિવેડામાટેસ૨કા૨નીમથામણ

સુધારા ઠરાવ બાદ પણ ૨૫૦થી વધુ પિટિશન, નિરાકરણ માટે લીગલ અભિપ્રાય લેવાશે

1 અમદાવાદ |

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈ હાઈકોર્ટ સુધી મામલો પહોચ્યો છે. જુદી જુદી જોગવાઈઓમા ૨૫૦થી વધારી પિટિશન હાઈકોર્ટમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં ૧૧૭ જેટલી પિટિશન પેન્ડિંગ છે. જેને લઈ રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરીક બદલી કેમ્પ મકુફ રાખવા પડ્યાં છે. જોકે હવે હાઈકોર્ટમાં થયેલી પિટિશનોને ધ્યાનમાં રાખી ઠરાવમાં કેવા પ્રકારના સુધારા થઈ શકે છે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે પ્રથમ તબક્કાની બેઠક પણ યોજાઈ ચુકી છે. સુત્રોના જણાવ્યા મુજબ સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માગ્યાં બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે.

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓના નવા નિયમોને લઈ ગત તા.૧ એપ્રિલ-

૨૦૨૨ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે એ પછી બદલીના નિયમોને લઈ રાજ્યમાં ભારે વિવાદ થયો હતો. રાજ્યના કેટલાક શિક્ષકો દ્વારા નવા નિયમોને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. બાદમાં વિકલ્પમાં અનુભવ સહિતને લઈ હાઈકોર્ટ દ્વારા આદેશ અપાતાં ફરી તા.૧૪ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ નવો સુધારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એ પછી શિક્ષણ વિભાગે બદલીઓની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રથમ તબક્કામા વધ-ઘટના કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી કરવા સુધીની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી છે. આ દરમિયાન સિનિયોરીટી ગણવા સહિતની વિવિધ બાબતોને લઈ અંદાજે ૨૫૦થી વધુ પિટિશન થઈ હતી. જેમાં હજુ પણ ૧૧૭ જેટલી પિટિશન પેન્ડિંગ છે.

હાઈકોર્ટમાં મામલો પહોચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી છે. આ સંજોગોમાં હવે ફરી બદલીની જોગવાઈઓમાં સુધારા કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના માટે શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને એક કમિટી નિમવમાં આવી છે. જેમાં પાંચ જેટલી DEO-DPE, ૨ TPE, સંઘના હોદ્દેદારો સહિત શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ કમિટીની શુક્રવારના રોજ પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં કેવા પ્રકારના સુધારા કરી શકાય તે માટે વિગતો સુજાવ લાવવા માટે સુચનો થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માગ્યાં બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે. સરકાર દ્વારા ઝડપથી નિર્ણય કરવા અંગે અધિકારીઓને સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.



શૈક્ષિણક સમાચાર તા 18-2-2023

 


રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન માટે સ્વૈચ્છિક ફાળાની રકમ પગારમાથી કપાત કરવા અંગેનો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા વિવાદિત પરિપત્રને આખરે રદ કરવાની ફરજ પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા સંઘના અધિવેશન માટે ફાળો ઉઘરાવવા પરિપત્ર કરાતાં રાજ્યના શિક્ષકોમા ભારે આક્રોશ ફેલાયો હતો.

સંઘના હોદ્દેદારોના કહેવાથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા વિદ્યાસહાયકોના પગારમાંથી રૂ. ૫૦૦ અને પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી રૂ. ૧ હજાર સ્વૈચ્છિક કપાત માટેની દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલી આપી હતી, જે


દરખાસ્ત વિભાગ દ્વારા મંજૂર કરાઈ હતી. શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત મંજૂર કરાયા બાદ શિક્ષકોમાં રોષ ફેલાયો હતો. શિક્ષકોના મત અનુસાર સ્વૈચ્છિક ફળો જ લેવો હોય તો તો શિક્ષકો સિધા જ જે તે એકાઉન્ટમાં પોતાની રીતે નાંખી શકે છે. આ માટે વિભાગ દ્વારા સીધા જ પગારમાંથી કાપવાનો જે નિર્ણય છે તે યોગ્ય નથી. આમ ભારે વિરોધ થતાં પરિપત્ર રદ કરવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન કાર્યક્રમના આયોજન અને ખર્ચ માટે શિક્ષક દીઠ વિદ્યાસહાયકોના પગારમાંથી રૂ. ૫૦૦ અને પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી રૂ. ૧


હજાર સ્વૈચ્છિક ફાળાની ફેબ્રુઆરી કે માર્ચના પગાર બિલમાંથી કપાત કરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આ મંજૂરી રદ કરવા માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાને લેતા શિક્ષણ વિભાગની ૧૦ ફેબ્રુઆરીના પત્રથી પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી સ્વૈચ્છીક ફળાની રકમ કપાત કરવા અંગે આપવામાં આવેલી મંજુરી રદ કરવામાં આવે છે. આ પરિપત્રમાં મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગે હજુએ એવુ રટણ કરે છે કે, અમે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના કહેવાથી પરિપત્ર રદ કરી રહ્યાં છીએ. એનો મતલબ એ થાય છે કે, બાકી ગમે તેટલો વિરોધ થાત તોય અમે ટસનામસ થયા

અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવા માટે આદેશ કરાયો છે.જોકે શિક્ષણ વિભાગના આદેશ છતા વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવામાં ભાવનગર શહેર અને જિલ્લાની ૯૧ માધ્યમિક અનેછે.વાર્ષિક નિરીક્ષણ અહેવાલમાં શાળાના ફાયર ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા આળસ પ્રવર્તી રહી

ભાવનગર મ્યુનિસિપલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગત બજેટમાં લાખો રૂપિયા ની ફાળવણી કર્યા બાદ સમગ્ર વર્ષ વિતવા છતાં રાતીપાઈનો ખર્ચ કરાયો નથી, એજ્યુકેટેડ સમિતિ બનાવ્યા બાદ વહીવટમાં થશે તેવી વિદ્યાર્થીઓના વાલીઓને આશા હતી પરંતુ સમિતિની અણઆવડતના લીધે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં ગત વર્ષની રકમ પણ ખર્ચ કર્યા વગરની પડી રહે હતી. વર્ષ ૨૦૨૩ - ૨૪નું રૂપિયા ૧૭૦ કરોડનું બજેટ મંજુર કરાયું હતું.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

શૈક્ષણિક સમાચાર તા 17-2-2023

 

કરાર-આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘનું રાજ્યપાલને આવેદન

ગુજરાતના કરાર કમીઓનું શોષણ રોકો, એક સમાન નીતિ ઘડવા માગ




અધિકારી, પદાધિકારી અને પરીક્ષાસંચાલકોતી જવાબદારી પણ ફિક્સ

મા વિશ્વ માં પીડા સોજા હવસક મંડળ અથવા મર્યાદિત ભાગીદારી પેર સેટર્સ મુક પરિવહન અને વિતરકો દ્વારા તા ગુનાના કિસ્સામા જવાબદાર હોય તે તમામ નિ દોષતાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી ચલાવશે અને ગુનો પુરવાર કહે નિશા પણ થશે, પરંતુ જો કોઈ વ્યક્તિ એમ પુરવાર કરે કે ગુના તેની જાણ બહાર થયો હતો અને તેને અટકાવવા પૂરતો કાજી હળવી છે તો તેની પ્રાપ્તિ શિક્ષાને પાત્ર હન્ટરો નથી. અલબત્ત મુકામતિના કિસ્સામાં જળબાર વિરેશ્વર ભાગીદાર, મેનેજર કે ટોક્રેટરી અથવા બીજા આવકારી that sure). Ries as ans. on કિસ્સામાં કોર્ટ દ્વારા નક્કી કરેલી વલણનો મોં, ગત ગુરૂવારે

શૈક્ષિણક સમાચાર તા 16-2-2023

 




તલાટી કમ-મંત્રની પરીક્ષા ૨૩મી એપ્રિલના રોજ લેવામાં આવશે.


જૂનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખોને લઈ


ધોરણ.૯-૧૧તી વાષિર્ક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા માગ


રાજ્ય શિક્ષણ વિભાગના વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર મુજબ આગામી ૧૦મી એપ્રિલથી ધોરણ.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. બીજી તરફ ૯ એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી રાજ્યની શાળાઓમાં આ પરીક્ષાના કેન્દ્ર ફાળવવામાં આવશે. જેથી જૂનિયર ક્લાર્કની પરીક્ષાના બીજા દિવસે ધોરમ૯-૧૧ની વાર્ષિક પરીક્ષા શરૂ કરવી શક્ય નથી. માટે ધો.૯-૧૧ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાની બોર્ડ સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, અગાઉ આપેલ યાદી મુજબની શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરેલ છે આથી આ યાદી મુજબની શાળાઓ અને ૦૩ બ્લોકથી વધુની શાળાઓની આચાર્યને જણાવવાનું કે ઉપરોક્ત તારીખમાં ડીઈઓ કચેરીની પૂર્વ મંજૂરી વિના આવે.


અન્ય કોઈ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં ન આવે. જો કોઈ શાળાને પરીક્ષા લેવા બાબતે પ્રતિકુળતા હોય તો તેના વ્યાજબી કારણો આધાર-પુરાવા સાથે ડીઈઓ કચેરીમાં રૂબરૂ રજૂ કરવા પડશે. નિયત સમયમાં આ પ્રક્રિયા નહી થાય તો પછી છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં નહી


પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રદ થયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષા હવે આગામી ૯મી એપ્રિલના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષાની સંભવિત તારીખને લઈ પંચાયત સેવા પંસદગી મડળના અધ્યક્ષ સિનિયર IPS હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા ૯ એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે.

શૈક્ષિણક સમાચાર તા 15-2-2023

 



શાળા શિક્ષણ પરિષદ-સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ ચેરી દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઓને મૂલ્યાંકન માટે પરિપત્ર કરવામા આવ્યો છે.જે મુજબચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રા.સ્કૂલોમાં અને ૧૮૯૫ સરકારી માધ્યમિક સ્કૂલોમાં સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવામા આવશે.જેમાં જીલ્લાવાર પસંદ કરાયેલી સરકારી સ્કૂલોમાં શાળાના આચાર્ય તેમજ એસએમસી સભ્યોએ હાજર રહી મૂલ્યાંકન | શકશે. કરાવવાનું રહેશે. સ્કૂલોએ શાળાની ગ્રેડની વિગત,બાળકોની એકમ કસોટીનીવિગત
મા.સ્કૂલોના શિક્ષણ નિરીક્ષક, ડાયટ લેક્ચરર, મદદનીશ શિક્ષણ નીરિક્ષક, મોડેલ શાળાના આચાર્ય તથા મોડેલ ડે સ્કૂલના આચાર્ય,રાજ્ય પારિતોષિક શિક્ષક અને મા.સ્કૂલના નિવૃત આચાર્ય તેમજ બીઆરસી-સીઆરસી કોઓર્ડિનેટરો તથા મા.સ્કૂલના આચાર્યની પસંદગી કરી બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું રહેશે. ત્રણ સભ્યોની ટીમ બનાવી ઈન્સપેકશન-મૂલ્યાંકન થશે.આ મૂલ્યાંકન માટે મોનિટરિંગ ટીમનું આયોજન શાળા સિદ્ધી નોડલ પાસે તૈયાર કરાવી ડીઈઓ

છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓના પરિણામનીવિગતો અને શાળાની ભૌતિક તથા શૈક્ષણિક વિકાસની ચર્ચા એસએમસી સભ્યો સાથે કરવાની રહેશે.મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરી સીઆરસી કોર્ટિનેટરોને જમા કરવાનો રહેશે. આ આંતરિક મૂલ્યાંકન માટે માધ્યમિકમાં

શૈક્ષિણક સમાચાર તા 14-2-2023

 






શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત અધિવેશનના ખર્ચ માટે શિક્ષકોના પગારમાંથી સ્વૈચ્છિક રૂ.૧૦૦૦નો કપાત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના આ પરિપત્રને લઈને બબાલ થઈ ગઈ છે. શિક્ષકોના સંગઠન દ્વારા થતા અધિવેશન માટે આજ દિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી.
ભારતીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખેરવા મુકામે ત્રણ દિવસનું અધિવેશન યોજાયું હતું ,જેમાં શિક્ષકો અને સમાજના લોકોની સહભાગીદારીથી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્ર પર જ્યારે આપદા આવે કે કોરોના જેવી મહામારી હોય છે 

એક શિક્ષક અગ્રેસર રહીને પોતાનું યોગદાન આપે છે પરંતુ એક સંગઠનના અધિવેશન માટે આ પ્રકારનો પરિપત્ર કરવાનુ યોગ્ય નથી.આ પ્રકારના શિક્ષણ વિભાગના પરિપત્રથી રાજ્યના શિક્ષકોમા આક્રોશ ફેલાયેલો છે, જેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષણ વિભાગ દ્વારા થયેલા પરિપત્રને તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરાઈ છે.

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...