શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત અધિવેશનના ખર્ચ માટે શિક્ષકોના પગારમાંથી સ્વૈચ્છિક રૂ.૧૦૦૦નો કપાત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના આ પરિપત્રને લઈને બબાલ થઈ ગઈ છે. શિક્ષકોના સંગઠન દ્વારા થતા અધિવેશન માટે આજ દિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી.
ભારતીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખેરવા મુકામે ત્રણ દિવસનું અધિવેશન યોજાયું હતું ,જેમાં શિક્ષકો અને સમાજના લોકોની સહભાગીદારીથી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્ર પર જ્યારે આપદા આવે કે કોરોના જેવી મહામારી હોય છે
No comments:
Post a Comment