શૈક્ષિણક સમાચાર તા 25-1-2023

 




શાળાનાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને જે શાળાઓ સવાર પાળીમાં ચાલે છે તેમણે આવતી કાલ તા. ૨૪ થી તા.૨૮ -૧ -૨૦૨૩ સુધી બાળકો માટે શાળાનો સમય સવારે ૮ કલાકથી રાખવા શાસનાધિકારીઓ શાળાના આચાર્યોને તાકિદ કરી છે.


ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકની પ૮ શાળાઓ


છે, તેમાંથી અમુક શાળાઓમાં સવારની પાળી ચાલી રહી છે. આ શાળાઓમાં સવારનો સમય ૮ વાગ્યાથી ચાલુ કરવા આચાર્યોને શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓ આદેશ કર્યો છે. વધુમાં તમામ બાળકોને પુરતા ગરમ વસ્ત્રો પહેરી શાળાએ આવવા શિક્ષકોએ વાલીઓને તાકિદ કરવા જણાવાયુ છે. બાળકોના આરોગ્યને અને શિક્ષણ કાર્યને અસર ન પહોંચે તે રીતે આચાર્યએ વિવેકબુદ્ધિ પૂર્વક શાળા સમયનું આયોજન કરવા

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...