મૂલ્યાંકન પદ્ધતિઓમાં અવારનવાર ફેરફારથી શિક્ષકો પણ ડખે ચડ્યા હતા
ગ્રાન્ટેડ શાળમા લેવાતી એકમ કસોટીની મૂલ્યાંકનની પદ્ધતિમા સાતત્યનો અભાવ
અનેક બાબતોને લીધે શિક્ષકોને વર્ગખંડમાં સમયે ઓછો મળે છે
મુલ્યાંકન માટેના તારણો અંગે ચર્ચા જરૂરી
કસોટી જેવો નવીન મૂલ્યાંકન પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, પરંતુ આ મૂલ્યાંકન પદ્ધતિઓમાં કોણ જાણે કેમ? ટૂંકા સમયમાં ફેરફાર થતો રહ્યો હતો. જેને લીધે મૂલ્યાંકનની પદ્ધતિઓના સાતત્યમાં અભાવ જોવા મળે છે, તેમાં પણ વર્તમાનમાં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ દરમિયાન લેવાતી એકમ કસોટીની સંખ્યા, ડેટા ઓનલાઈ
No comments:
Post a Comment